ચોટીલામાં છેલ્લા 15 દિવસથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અને લોકોમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે. અને લોકો કોરોના રિપોર્ટ કરાવવા માટે રેફરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટર બહાર સવારથી જ લાંબી લાઈનો લગાવે છે. બપોર પડતા 38 ડિગ્રી તાપમાનમાં પણ દર્દીઓ તડકે પોતાના વારાની રાહે ઉભા રહે છે. ત્યારે તંત્ર દ્વારા હોસ્પિટલે રિપોર્ટ કરાવવા આવતા લોકો માટે સમીયાણો બનાવી પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અવાર નવાર હોસ્પિટલની મુલાકાત લેતા નેતાઓ લોકોને પડતી મુશ્કેલી નજર નથી આવતી તેદુ:ખદ છે.
Trending
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ