Abtak Media Google News

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતા મોહમદસીરાજભાઈ યુનુસભાઈ શેરશિયા (ઉ.૩૦) વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતાને પાંચ વર્ષ પહેલાં આરોપીઓ મામદ હુસેન લાખા, ઇસ્માઇલ અસલમ,આદિલ કરીમ લાખા, મુનાફખાન યુસુફખાન, ફિરદોશ મુનાફ જુનેજા ,અને એક અજાણ્યા શખ્સ સાથે મારા મારી થઈ હતી.

અગાઉ થયેલ મારામારીનો ખાર રાખી આ તમામ આરોપીઓ એ વાંકાનેરમાં આવેલ બાપુના બવાલા પાસે હનુમાનજીના મંદિર પાસે આવી ફરિયાદી મોહમદસીરાજભાઈને ગાળો આપી લાકડી જેવા હથિયારો વડે માર માર્યો હતા અને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.