Abtak Media Google News

વિરપુરના ગાદિપતિ રધુરામ બાપા પરીવાર સાથે 4-7-2022 સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા.

Advertisement

Dsc 8694

 

સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી, નુતન શરૂ થયેલ સોમેશ્વર મહાપુજનનો પરિવાર સાથે લાભ લઇ ધન્ય બન્યા હતા.

Dsc 8667

સાથે જ આ પ્રસંગે સોમનાથ મંદિર પરિસરમાં જનરલ મેનેજર દ્વાર સ્મૃતિ ભેટ આપી તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.