Abtak Media Google News

આજે ગુરુપુર્ણીમાના પાવન અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ભાવવંદના કરી હતી.સૌપ્રથમ કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી  આદ્યકુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજે ગુરુપુર્ણીમાના પવિત્ર દિવસે કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીે સરસ્વતી માતાજીનું પૂજન કરેલ હતું. આ પાવન અવસર પર ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ, અધિકારીઓ તથા બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.