રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ શકે અને કોઈના બદલે કોઈ મુસાફરી ન કરી શકે તે માટે આધાર નંબર ફરજિયાત બનાવાશે. તેના વગર ઓનલાઈન બુકિંગ નહીં થઈ શકે. રેલવેએ સિનિયર સિટિઝનને ક્ધસેશન મેળવવા માટે આધાર નંબર ૧ એપ્રિલથી ફરજિયાત કરી દીધો છે. આ માટે ત્રણ મહિનાનું ટ્રાયલ રન હાલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમામ મુસાફરો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દેવાશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે વર્ષ ૨૦૧૭-૧૮ માટે નવો બિઝનેસ પ્લાન રજૂ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ