Abtak Media Google News

ફિલ્મ મેકર સંજય લીલા ભંશાલીની બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતીના ત્રીજા અહમ કિરદાર અલાઉદીન ખીલજીના પોસ્ટરને રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આ કિરદાર રણવીર સિંહ નિભાવી રહ્યા છે. તેમણે ટ્વીટર પર આ પોસ્ટરને શેર કર્યું છે. આ પહેલા રાણી પદ્માવતી અને રાજા રતન સિંહનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું.ફિલ્મમાં પદ્માવતીના રોલમાં દિપીકા અને રાજા રતન સિંહના રોલમાં શાહિદ કપૂર નજર આવશે.

આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ શરૂઆત થી જ વિવાદમાં છે. ત્યાં સુધી કે જયપુરના અમુક સ્થળે તો આ ફિલ્મ નો વિરોધ પણ કર્યો હતો.ફિલ્મનુ નિર્માણ સંજય લીલા ભણસાલીએ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.