Abtak Media Google News

શહેરમાં માઇભક્તો ભાવવિભોર: પાટીદાર આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ

અબતક, કિરીટ રાણપરીયા, ઉપલેટા

વર્ષોથી જૂનાગઢથી સિદ્સર ર્માં ઉમિયા-ર્માં ખોડલ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રા આજે ઉપલેટા શહેરમાં આવી પહોંચતા, યાત્રાનું પાટીદાર સમાજના આગેવાનો સહિતનાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શહેરના બાપુ બાવલા ચોકમાં જૂનાગઢથી પ્રસ્થાન થયેલ ર્માં ઉમા અને ર્માં ખોડલ યાત્રા સિદ્સર મુકામે આવતીકાલે સમાપન થશે. આ યાત્રા આજે ઉપલેટામાં આવી પહોંચતા પાટીદાર આગેવાનો છગનભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ઝાલાવડીયા, કાંતિભાઇ લાડાણી, હરિભાઇ ઠુંમ્મર, નીલ માકડીયા, હરિભાઇ કાલાવડીયા, મુકેશભાઇ ડોબરીયા, અશ્ર્વિનભાઇ લાડાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ભાવેશભાઇ સુવા, વલ્લભભાઇ સોજીત્રા, રવિભાઇ માકડીયા, ચંદુભાઇ જાવિયા, અશોકભાઇ માકડીયા, અજયભાઇ જાગાણી સહિત વિવિધ આગેવાનો હાજર રહી ર્માં ઉમા, ર્માં ખોડલના તસવીરને ફૂલહાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.