આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંનાં પોષક તત્ત્વો નાનાં આંતરડાંની દીવાલમાં શોષાઈને લોહીમાં ભળે છે. જોકે ચ્યૂંઈંગગમ, ચોકલેટ અને બ્રેડ જેવી ચીજોમાં છૂટથી વપરાતું ખાસ એડિટિવ કેમિકલ નાનાં આંતરડાંની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા બ્લોક કરી દે છે. આ એડિટિવ છે. ટાઈટેનિયમ ઓક્સાઈડ. ઘણા લાંબા સમયથી આ કેમિકલ ખોરાકમાં વપરાતું આવ્યું છે. જેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ છે. અમેરિકાની બ્રિગહેમ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે ટાઈટેનિયમ ઓકસાઈડના અત્યંત સૂ્મ પાર્ટિકલ્સ નાનાં આંતરડાંમાં આવેલ પોષક તત્ત્વો ઓબ્ઝોર્બ કરનારા ખાસ કોષોને બ્લોક કરીને એની કાર્યપ્રણાલી બગાડી દે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ