આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોમાં ભગવાનની પૂજા આરતીનાં સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. ઉપરાંત ચંદ્રગ્રહણને કારણે મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. ગ્રહણવેધનો સવારે ૮.૧૮ થી પ્રારંભ થશે.ગ્રહણની શ‚આત સાંજે ૫.૧૮ કલાકે થવાની છે. મધ્ય સાંજે ૭ કલાકે તેમજ મોક્ષ રાત્રે ૮.૪૨ કલાકે થશે ગ્રહણ ૩ કલાક અને ૨૪ મીનીટ સુધી ચાલશે. ગ્રહણનાં કારણે મંદિરો બંધ રખાયા છે ત્યારે ધણા ભાવિકો એ મંદિરની બહારથી દર્શન કરી પોતાનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે