આજથી રાજયમાં ગુણોત્સવનો આઠમો તબ્બકો શરૂ થયો છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પંચમહાલ જીલ્લાનાં ગોવિંદી ગામથી ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓનાં વાંચન, લેખન સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. રાજયમાં આજથી બે દિવસ માટે શરૂ થયેલા ગુણોત્સવનાં ૮માં તબ્બકામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વડોદરાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજયની ૩૨૭૮૦ પ્રાથમિક શાળાઓમાં ૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૬૩ ગ્રાંટેડ તથા ૮૦૪ આશ્રમ શાળાઓને ગુણોત્સવમાં આવરી લેવામાં આવી છે.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે