ગ્રીન ટી પીવાથી ઘણાં ફાયદા છે. શું તમે જાણો છો હાંડકાનો રોગ પણ ગ્રીન-ટીથી ઠીક કરી શકાય છે. જો પગમાં સોજા આવતા હોય તો, દરરોજ 10 દિવસ સુધી ગ્રીન ટી પીવાથી પગમાં સોજોની બિમારીને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ઘૂંટણના ઈલાજ માટે લાંબા સમય સુધી દવાઓ ચાલે છે અને ઘણી વખત આ દવાઓની દર્દી ઉપર કોઈ અસર થતી નથી. આવામાં સંશોધનકર્તાઓએ તેની ટ્રીટમેંટ માટે ગ્રીન-ટીમાં એંટી ઈન્ફ્લેમટરી તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ