દ્વારકામાં આવેલા સુપ્રસિઘ્ધ તીર્થ દ્વારકાધીશ જગતમંદિરની વિતેલા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક આવક ‚ા. ૧૦,૦૦,૯૩,૩૦૨ નોંધાઇ છે. આ ઉપરાંત વર્ષે ૧ કિલો ૭૦૦ ગ્રામ જેટલુ સોનુ તથા ૨૪ કિલો ૩૦૦ ગ્રામ જેટલી ચાંદીની પણ આવક થઇ છે. નિયમ મુજબ આ રોકડ આવકનો ૮૩ ટકા હિસ્સો મંદિરમાં સેવા-પૂજા કરતા પૂજારી પરિવારોમાં તેમજ ૧૫ ટકા હિસ્સો મંદિરમાં વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિના હિસ્સે તેમજ બાકી રહેતા બે ટકા રકમ ચેરીટી કમિશ્નરની કચેરીમાં જમા કરાવવામાં આવશે
Trending
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?