Abtak Media Google News

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પવિત્ર તીર્થધામ  સોમનાથ ખાતે કરવામાં આવેલ, ઉજવણીના ભાગ રૂપે લોકોને જાગૃત કરવા પ્લાસ્ટીક પ્રદુષણ અટકાવો ની થીમ પર શ્રી સોમનાથ મંદિર થી હમીરજી સર્કલ સુધી એક રેલીનુ પણ આયોજન કરવામાં આવેલ હતું.

Img 20180605 Wa0001 સૌ એ પ્લાસ્ટીકનો ઉપયોગ ક્યારે પણ નહિં કરીશું એ પ્રકારનો સંકલ્પ કરેલો હતો.  આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ચિફ ઓફિસર જતીન મહેતા, મામલતદાર પ્રજાપતી, પાલીકા પ્રમુખ જગદીશ ફોફંડી સહિત પાલીકાના અધિકારીઓ, સફાઇ સ્ટાફ, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ-બીવીજીની ટીમ વિગેરે જોડાઇ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.