આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી ૫ લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે અમદાવાદમાં આહીર સમાજ દ્વારા લોક જાગૃતિનું માટેનું ઉતમ, પ્રેરક અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા હકુભાઈ કવાડ ના સુપુત્ર ચિ. રાકેશ અને કાનજીભાઇ ઝિંઝાળા ની સુપુત્રી ચિ. કિરણએ. આ વરવધૂ એ પોતાના જ લગ્નના સત્કાર સમારંભ પ્રસંગમાં આહીર રેજિમેન્ટ માટે પ્રધાનમંત્રીને પોસ્ટ લખી અને બધા સ્નેહીજનો પાસે ૧૫૦૦ થી પણ વધારે પોસ્ટ કાર્ડ લખાવી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે.
Trending
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે