Abtak Media Google News

આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાંથી ૫ લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે અમદાવાદમાં આહીર સમાજ દ્વારા લોક જાગૃતિનું માટેનું ઉતમ, પ્રેરક અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા હકુભાઈ કવાડ ના સુપુત્ર ચિ. રાકેશ અને કાનજીભાઇ ઝિંઝાળા ની સુપુત્રી ચિ. કિરણએ. આ વરવધૂ એ પોતાના જ લગ્નના સત્કાર સમારંભ પ્રસંગમાં આહીર રેજિમેન્ટ માટે પ્રધાનમંત્રીને પોસ્ટ લખી અને બધા સ્નેહીજનો પાસે ૧૫૦૦ થી પણ વધારે પોસ્ટ કાર્ડ લખાવી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.