ઓખા દેવભૂમિ દ્વારકા મીઠાપુરની બાજુમાં આવેલ લાલપુર ગામના ઉમેશ્ર્વર મહાદેવ મંદિરી આવેલ વૈદ રામેશ્ર્વરજીએ ઓખાના રોકડીયા હનુમાન મંદિર ખાતે સર્વરોગ નિદાન આયુર્વેદીક કેમ્પનું આયોજન કરેલ જેમાં ૨૦૦ લાર્ભાીઓએ લાભ લીધો હતો. આ લાર્ભાીઓને નિ:શુલ્ક સારવાર સો દવાઓ પણ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષી વેદરાજ રામેશ્ર્વરજી લોકોનો નિ:શુલ્ક ઉપચાર કેમ્પની સેવા ચલાવે છે. જેમાં કેન્સર, ડાયાબીટીસ, હરસ, પરી, બાળરોગ, ીરોગ જેવા અસાધ્ય રોગોની સારવાર સો દવાઓ પણ નિ:શુલ્ક આપી રહ્યાં છે. આ કેમ્પને સફળ બનાવવા રોકડીયા હનુમાન યુવા ગ્રુપ સો ઓખા વેપારીઓએ પણ સારી જહેમત ઉઠાવી હતી અને હવેી દર રવિવારે આ કેમ્પ રોકડીયા હનુમાન મંદિર ખાતે યોજાશે.
Trending
- AIની દુનિયાના 3 બેતાજ બાદશાહ : Microsoft, Google અને Meta
- Googleની પેરેન્ટ કંપની Alphabetએ નવા ડિવિડન્ડની જાહેરાત કરી…
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર