Abtak Media Google News

ઓખા દેવભૂમિ દ્વારકા મીઠાપુરની બાજુમાં આવેલ લાલપુર ગામના ઉમેશ્ર્વર મહાદેવ મંદિરી આવેલ વૈદ રામેશ્ર્વરજીએ ઓખાના રોકડીયા હનુમાન મંદિર ખાતે સર્વરોગ નિદાન આયુર્વેદીક કેમ્પનું આયોજન કરેલ જેમાં ૨૦૦ લાર્ભાીઓએ લાભ લીધો હતો. આ લાર્ભાીઓને નિ:શુલ્ક સારવાર સો દવાઓ પણ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષી વેદરાજ રામેશ્ર્વરજી લોકોનો નિ:શુલ્ક ઉપચાર કેમ્પની સેવા ચલાવે છે. જેમાં કેન્સર, ડાયાબીટીસ, હરસ, પરી, બાળરોગ, ીરોગ જેવા અસાધ્ય રોગોની સારવાર સો દવાઓ પણ નિ:શુલ્ક આપી રહ્યાં છે. આ કેમ્પને સફળ બનાવવા રોકડીયા હનુમાન યુવા ગ્રુપ સો ઓખા વેપારીઓએ પણ સારી જહેમત ઉઠાવી હતી અને હવેી દર રવિવારે આ કેમ્પ રોકડીયા હનુમાન મંદિર ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.