Abtak Media Google News

ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓ બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ અસ્થિ કળશની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.સાબરમતીમાં અટલજીના અસ્થિઓનું વિસર્જન કરાયું છે. રણછોડરાયજી મંદિરના મહંત દિલપદાસજી પણ હાજર રહ્યા હતા.

Whatsapp Image 2018 08 22 At 6.11.30 Pmઆ પહેલા એરપોર્ટથી તેમના અસ્થિ કળશને લેવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં પહોંચ્યા હતા. એરપોર્ટથી ખાડીયા ગોલવાડ ખાતે કળશ લાવવામાં આવ્યો હતો. અહીંથી સાબરમતી સુધી અસ્થિ કળશ યાત્રા યોજાઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.