શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.દ્વારા દત્તક લેવાયેલી આંગણવાડીઓ ના બાળકો ને મકારસંક્રાતિ ના પર્વ નિમિતે બિસ્કિટ,ચોકલેટ,તથા પતંગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ભરાડ વિદ્યામંદિર ના પ્રિન્સિપાલ શ્રી તથા તેમનો સ્ટાફ આ સેવાકાર્ય કરવા પધારેલ હતા.આ તકે શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.પરિવાર બાળકો ને ખુશ કરવા બદલ ભરાડ વિદ્યામંદિર નો દિલ થી આભાર માને છે..
Trending
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ