Abtak Media Google News

સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે. રાજકોટ સમગ્ર ગુજરાત અને ભારતમાં જે ગૌ માતા પ્રત્યેનો આદર ભાવ ધરાવે છે. બ્રાહ્મણો દ્વારા વીધીવત રીતે પૂજન થયું છે. અને સર્વે સનાતન હિન્દુક ધર્મના યુવાનોએ ગોમાતાનું પૂજન કર્યંુ છે. વિવિધ કાર્યક્રમ થયા છે. આ કાર્યક્રમથી ગૌ પ્રેમી માટે વર્ષોથી જે લડાઈ લડતા હતા અને અનેક લોકોએ શહીદી આપી છે. એવા અનેક યુવાન અને વીર વચ્છરાજ દાદાના વંસજના લોકો પધાર્યા છે. અને જે કાર્યક્રમ થયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.