રાજકોટમાં ધો.૧૦ની પરીક્ષા આગામી તા.૭ માર્ચથી શરૂ થવાની હોય સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્ન પેપરોનું જયારથી વિતરણ કરવામાં આવનાર છે તે ચૌધરી હાઈસ્કુલમાં અને કરણસિંહજી સ્કુલમાં બોર્ડના પ્રશ્ન પેપરો આવી ગયા છે. આ પ્રશ્ર્નપત્રની સુરક્ષાને લઈને સ્ટ્રોંગ‚મમાં પ્રશ્નપેપરો ગોઠવી રાઉન્ડ ધી કલોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ધો.૧૦ અને ધો.૧૨ના તમામ પ્રશ્નપત્રોનું સૌરાષ્ટ્રભરમાં રાજકોટના ચૌધરી હાઈસ્કુલ તેમજ રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતેથી વિતરણ થવાનું છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાને લઈને અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને પ્રશ્નપેપર જયાં સચવાય છે તેની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ