Abtak Media Google News

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.દરેક પક્ષ પૂરજોશ સાથે આ ચૂંટણી જીતવા માટે કાર્ય કરી રહી છે.બધા જ પક્ષના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈને પોતાના પ્રચાર કરી રહ્યા છે અને લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

ચૂંટણીનાં પ્રચારની વાત કરીએ તો વોર્ડ નં ૧૨નાં ઉમેદવારો પ્રદીપભાઈ ડવ, અસ્મિતાબેન દેલવડિયા, મિતલબેન લાઠિયા અને મગનભાઈ સોરઠીયા ભાજપ વોર્ડ નં ૧૨નાં ઉમેદવારો ચૂંટણીનાં પ્રચાર માટે શિવ સાગર હોલ, ગોપાલ પાર્ક, અંકુર નગર વિસ્તારમાં સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને મુખ્ય અતિથિ તરીકે બોલવામાં આવ્યા હતા.

વોર્ડ નં ૧૨ માં ગત ૫ વર્ષથી ભાજપ નુ સાશન હોવાથી વિકાસના કમો થયા નથી, એવું ભાજપના ઉમેવારોએ દાવો કર્યો હતો. લોકોએ પણ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે વોર્ડ ૧૨ માં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. તેથી આ વખતે ભાજપ ને પૂર્ણ બહુમતી સાથે જીતાડિશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.