Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં જે ખેડુત ભાઈઓએ ગાય આધારીત સુભાષ પાલેકરજીની શિબિર કરેલ છે તેમનાં ખેતરની રૂબરૂ મુલાકાત તા.૧૨/૧૦/૨૦૧૯થી તા.૧૫/૧૦/૨૦૧૯ સુધી લેવાશે. આ સંદર્ભે સૌરાષ્ટ્રનાં સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં ખેડુત ભાઈઓનાં ખેતરની રૂબરૂ મુલાકાત સુભાષ પાલેકરજીની સાથે રાખેલ છે. જે ખેડુત ભાઈઓ ગાય આધારીત ખેતી કરવામાં રસ ધરાવતા હોય અને શિલા ફેરીમાં આવવા માંગતા હોય તેઓ રાજકોટ સહજાનંદ ગૌશાળા કાંતિભાઈ પટેલ મો.નં.૯૮૨૪૨ ૩૩૭૨૯ ઉપર સંપર્ક કરી નામ નોંધાવવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.