Browsing: Dharmik News

રાજકોટમાં બિરાજતા સ્થા. જૈન સાધુ-સાઘ્વીજીઓની યાદી: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સહિત નવપદ આરાધના ચૈત્ર માસની ઓળી પ્રારંભ ૨ – ૪ – ૧૭ થી થશે અને…

જે વ્યક્તિને ગ્રહોની પીડા સતાવી રહી હોય તે નિયમિત રીતે જો ગૌ માતાની સેવા કરે તો પણ તેના સંકટ દૂર થઈ જાય છે. જેમની કુંડળીમાં ધન…

તમારી નોકરીમાં સમસ્યાઓ થતી હોય, ધનની ખામીના કારણે કોઈ કાર્ય ન થતાં હોય તો તમે પણ કરી શકો છો લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવાની આ સૌથી સરળ અને…

દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામનું હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ આયોજીત પાક હિંગળાજ જયોતનું સ્વાગત કળશધારી ૨૧ કુંવારીકા બાળાઓએ કર્યું હતું. સુશોભીત સ્ટેજમાં માતાજીની જયોતનું…

જીનવાણી શ્રવણ, પૌષધવ્રત, પાખી પ્રતિક્રમણના ધર્મભીના આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા પર્વ નિમિતે દાહોદ અને ગોધરા વતન જવા શ્રમિકોમાં ધસારાને પહોંચી…

મધરાત્રિથી શંત્રુજય તીર્થયાત્રા: આદિશ્ર્વર દાદાના દરબારમાં દર્શન સેવા પૂજા સાથે ભકતોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું: પાલમાં સાધાર્મિક ભકિત: ગામે-ગામે જિનાલયોમાં ભાવયાત્રા દાદા આદિશ્ર્વરજી દૂરથી આવ્યો દર્શન દયો…ની…

બી.એ.પી.એસ. સ્વામિનારાણ વિદ્યામંદિરના ૩૦૦ બાળકોએ વ્યસનમુક્તિની આહલેક જગાવી વિશ્વપ્રસિદ્ધ ર્તિર્થધામ સારંગપુરનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સેંકડો વર્ષોથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણની સરવાણી વહાવી રહ્યું છે. થોડા જ…

Rajubhai | Rajkot

કર્ણાટકના રાજયપાલ વજૂભાઈ વાળા સાથે પણ શુભેચ્છા મૂલાકાત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ  રાજુભાઈ ધ્રુવે તાજેતરમાં કર્ણાટક રાજ્યની દર્શનયાત્રા કરી હતી. આ દર્શનયાત્રા દરમિયાન વિવિધ…