- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: Government
કેજરીવાલે જવાબદારીથી બહાર ખર્ચ કરીને નાણાંકીય યોગ્યતા અને સુપ્રીમ કોર્ટના નિયમોનું કર્યું ઉલ્લંઘન સીએજી રિપોર્ટ આમ આદમી પાર્ટી સરકારે તેના પ્રથમ વર્ષમાં દિલ્હીની બહાર પ્રચાર કરવા…
હવે ઉદ્યોગોએ ફોરેસ્ટની જમીન ખરીદતી વખતે એનએ પ્રિમિયમ ચૂકવવું પડશે નહીં: નવી પોલીસી અનુસાર ઉદ્યોગપતિઓ સીધી ખેડૂતો પાસેથી ફોરેસ્ટની જમીન ખરીદી શકશે: ટૂંક સમયમાં થશે જાહેરાત…
સંસદમાં ખરડો સર્વાનુમતે મંજૂર કરાયો સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને હવેથી મેટરનિટી માટેની રજાઓ ૨૬ સપ્તાહ સુધી મળશે. અત્યાર સુધી મેટરનિટી લીવ ફક્ત ૧૨ સપ્તાહની હતી.…
ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિજય રૂપાણીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કર્યા હતા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ભારતભરમાં જે રીતે નામના પ્રાપ્ત કરી રહી…
સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે આધારકાર્ડ ફરજીયાત ૩૦ જુન સુધીમાં આધારકાર્ડ ધારક જ ત્રણ ડઝન સ્કીમનો લાભ લઈ શકશે. જી હા, ત્રણ ડઝન સ્કીમો માટે…
રાજય સરકારે પૂરતો ગેસ હોવા છતા રૂપીયા ૯૦૬૪.૪૩ કરોડની કિંમતની વીજળી એક યુનિટના રૂ.૨.૮૫ ના સરેરાશ દરે ખાનગી કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૧૬માં ખરીદી હતી જયારે વર્ષ…
સરકારે વર્ષ ૨૦૧૫માં કોટનનાં દર કવીન્ટલે ટેકાના ભાવ રૂ.૩૮૦૦ થી ૪૧૦૦ નકકી કર્યા હતા જેમાં વર્ષ ૨૦૧૬માં રૂ.૬૦નો વધારો થયો રાજય સરકારે જુદા જુદા ૮૬ સેન્ટરોમાંથી…
જો સરકાર ખેડૂતોની મુશ્કેલી દુર કરે તો આત્મહત્યાના બનાવો બંધ થાય:વડી અદાલત દેશમાં ખેડૂતોની આત્મહત્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ર્આકિ સંકડામણ અને પાકની નિષ્ફળતા ખેડૂતોની…
રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ…
બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. ડુંગળી ગુજરાતમાંથી અન્ય રાજયોમાં પહોચાડવા રેલવેનો એકસ્ટ્રા…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.