Browsing: Bharuch

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે…

ધી પ્રોગે્રસીવ હાઇસ્કુલ ખાતે લોક ગાયક અભેસિંહ રાઠોડ અને શાળાના વિઘાર્થીઓએ ઝવેરચંદ મેધાણી રચિત શૌર્ય ગાથાને વાગોળી ભરૂચ સ્થિત ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે માતૃભાષા ગૌરવ દિન…

એપાર્ટમેન્ટમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા ૭ની ધરપકડ: ૯ લેપટોપ, ૮ મોબાઈલ ફોન, રાઉટર અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત તાજેતરમાં જ અમદાવાદમાં કેટલાક બોગસ કોલ સેન્ટરો હજારો…

ભરુચ નજીક મોડી રાત્રે મુસાફર ભરીને નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી લકઝરી બસ જામનગર તરફ જઈ રહી હતી હતી. ત્યારે લકઝરી બસ ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં…

અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ  થયો હતો બ્લાસ્ટ ને કારણે  કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 કામદારોના મોત…

નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્‍યા મુજબ ભૃગુ ઋષિએ “કર્મ” અથવા “કચ્‍છ” (કાચબો) ની પીઠ ઉ૫૨ એક નગ૨ની સ્‍થા૫ના કરી અને તે નગ૨ ભૃગુ કચ્‍છ નામે ઓળખાયું…

ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સાયખા ખાતે કંપનીનું કર્યું ભૂમિપૂજન ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી સ્થિત સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ…

નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરને લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15 જેટલા મુસાફરો…

ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ થતા ત્રણ લોકોના મોત થયા અને ૨ હોસ્પિટલ માં દાખલ. ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટ મજૂરો…

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાત…