Browsing: Gandhinagar

કદાવર પાટીદાર નેતા ગણાતા મનસુખ માંડવીયાની સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનગર પંથક પર સારી પકડ અને સંગઠનનો પણ બહોળો અનુભવ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા…

ત્રિપુટીને વધુ પડતુ મહત્વ અને કોંગ્રેસની આંતરીક જૂથબંધીએ પાર્ટીને જીતથી વંચિત રાખી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહનો હુંકાર ‘હું’ હવે શિક્ષાત્મક પગલા લઈશ’ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલા…

રાજયસભામાંથી શંકર વેગડની વિદાય નિશ્ચિત: પુરૂષોતમ રૂપાલા ચાલુ રહે તેવી સંભાવના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો છે પરંતુ ઓછા માર્જીનથી વિજયના કારણે રાજયસભાની બેઠકો ઘટશે.…

ઉમિયામાતા-સિદસર,ખોડલધામ,વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન,ઉફમિયા માતાજી સંસ્થાન-ઉંઝા, સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ સહિતની ધાર્મિક સંસ્થાઓનો એકસૂર પાટીદારોને અનામત આપવા માટેની કોંગ્રેસની ફોર્મ્યુલા કાયદાકીય આંટીઘુંટીમાં ફસાઈ જશે તે…

ચૂંટણી પર્વમાં ફિલ્મના કારણે કાયદો-વ્યવસ્થાનો મુદ્દો ઊભો ન થાય માટે પ્રતિબંધ: મુખ્યમંત્રી રૂપાણી ગુજરાત સરકારે વિવાદિત ફિલ્મ પદ્માવતીને રાજ્યમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવવાની જાહેરાત કરી…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧૧૬ ઉમેદવારો મેદાનમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં રાજકોટમાં સૌથી વધુ ઉમેદવારો ઉભા રહેતા હોય છે અને રાજયના તમામ જિલ્લામાં…

વોટસએપ, ટવીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રાજકીય પક્ષોએ પોસ્ટ, શેર, કમેન્ટ કરતાં પહેલા ચેતવા જેવું આવનારી વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોએ સોશ્યલ મિડીયા પર ટવીટ, શેર, પોસ્ટ કરતા પહેલા…

શંકરસિંહ વાઘેલાની ગણતરી કોંગ્રેસના જ્ઞાતિગત સમીકરણોને બગાડશે ? કોંગ્રેસના ઉમેદવારો પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક યોજાઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવારો…

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે વધુ ૧૦ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી સાત બેઠક હાલ ભાજપ પાસે છે અને ૩ બેઠક કોંગ્રેસ…

ભાજપ શેરી નાટક, સ્ટ્રીટ શો, પપેટ શો થકી પ્રચાર કરશે ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ તેમજ લોકસભાની ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ વેળા હાલના વડાપ્રધાન તથા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ…