Browsing: Gir Somnath

આયુર્વેદ શાખા દ્રારા ૮ આયુર્વેદ દવાખાનામાં ૬૭૭૭૫ લોકોને ઉકાળાનું વિતરણ, ૬ હોમિયોપેથીક દવાખાનામા ૬૭૮૨૪ દવાનું વિતરણ ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ પ્રતિરોધક ઉકાળા અને હોમીઓપેથિક દવાનું…

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૭ મે થી અનાજ વિતરણ કરવામાં આવશે. વેરાવળ શહેર તેમજ…

વતન પહોંચી માછીમારોએ ગુજરાત સરકારને પાઠવ્યા અભિનંદન કલેકટર અજય પ્રકાશ સાથે વિડિયો કોલથી કરી વાત ગુજરાત લગભગ ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયાકાંઠે ધરાવે છે. દેશના આ પશ્વિમ…

વિશ્વમાં કોરોના મહામારી અંતર્ગત દેશમાં લોકડાઉન અમલમાં છે. કોવીડ-૧૯ સામેની લડાઇમાં ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉન અમલી છે. લોકડાઉનની અવધિ સરકાર દ્વારા વધારવામાં આવી છે. તા. ૪ મે…

૩૩ ટીમો દ્વારા આરોગ્ય તપાસણી, ૪૮ લોકોના સેમ્પલ લેવાયા તમામ નેગેટીવ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન અમલી છે. જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સબંધિત તંત્ર…

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરીયાતમદો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં…

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કામગીરીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વ્યક્તિઓએ જાહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાની જાહેરાત કરેલ છે. જે અન્વયે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પણ…

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ જીવલેણ પુરવાર થયો છે. દેશભરમા લોકડાઉન અમલમાં છે. દેશને આર્થિક મદદ કરવા માટે લોકોએ અપીલ કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામા સામાજીક…

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરીયાતમદો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં…

૫૦થી વધુ ખાનગી સ્લીપર બસમાં ૪ હજાર ખલાસીઓ રવાના : બે દિવસ બાદ વતન પહોંચશે કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના કારણે ગીર…