Browsing: Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના કારણે મંગળવારથી ખેડૂતોની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે, અને આગામી તા. 16 થી 18 દરમિયાન લોક ડાઉન ની જાહેરાત કરવામાં…

ડો. વેજાભાઇ ચાંડેરાએ કોરોના સંક્રમિતોની સેવા માટે મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરને લેખિતમાં સહમતી આપી  માંગરોળ તાલુકાના લોએજ ગામના શિક્ષણવિદ્ અને સમાજ સેવક ડો. વેજાભાઇ ચાંડેરાએ પોતાના…

ભારતી આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર ભારતીબાપુ રવિવારે બ્રહ્મલીન થતાં સાધુ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અખિલ ભારત સાધુ સમાજના…

કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ જિલ્લાના બાગાયતકાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 9 કરોડ 32 લાખની વિવિધ સહાય ચુકવવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા બાગાયતકાર ખેડૂતોને આ સાધન…

જૂનાગઢમાં હોસ્પિટલનાઆઉટ સોર્સિંગના કર્મચારીઓની સેવા અને ફરજ વંદનીય  જૂનાગઢ સહિત ગુજરાતની અલગ-અલગ સિવિલ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, અને આવા દર્દીઓની સંભાળ લેનાર કોઈ નથી…

કોરોનાનો ભરડો દિનપ્રતિદિન વધુને વધુ ફેલાઈ જઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ પણ વાયરસની ઝ્પેટમાં આવી રહ્યા છે. કોરોનાએ કોઈ સ્થળ બાકી રાખ્યું નથી. હોસ્પિટલ, હોટેલ, શાળા-કોલેજો…

હડમતાળા હનુમાજી મંદિરના રસ્તેથી ઝડપી લેતી જૂનાગઢ પોલીસ  અગાઉ ખુન, ખુનની કોશીષ તથા હથિયારના ગુન્હામાં સંડોવાયેલ માણાવદર તાલુકાના માથાભારે ઇસમ રહિમ ઉર્ફે અંતુડી તથા તેના સાગરીતને…

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કની જેમ ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારફત સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક શરૂ કરાયેલ છે.જે  અન્વયે જૂનાગઢ કૃષિ યુનિ. સ્ટેટ…

પૂ.ભારતી બાપુએ 27 વર્ષની વયે બ્રહ્મચારી દિક્ષા લીધી હતી  જૂનાગઢ શહેરના વિકાસ કામો, ભવનાથ તળેટીમાં આયોજિત ઉત્સવોમાં ભારતીબાપુનું સ્થાન અગ્રેસર રહેતું  જુનાગઢ ભવનાથના 1008 મહામંડલેશ્વર…

દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વહીવટ સંભાળવા ઉભી થઈ હુંસાતુસી: પોલીસ અને માથાભારે શખ્સોના બળે મંદિરનો કબ્જો સંભાળી કોઠારી નિમી દીધા શહેરના બાબરીયા કોલોનીમાં…