Browsing: Junagadh

જૂનાગઢના ચાંપરડા ખાતે ‘પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ’ સેન્ટરનું ઈ -લોકાર્પણ કરતા મુખ્યમંત્રી  ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, સતાધાર ધામના મહંત વિજયબાપુ, મહંત  સદાનંદ બાપુ, રાજભારતી બાપુ, જિ.પં.ના દિનેશભાઇ…

જુનાગઢના લોકોના આરોગ્યને ધ્યાને લઇ તમામને તેમના રહેઠાણ તથા ધંધાકીય વિસ્તારથી  નજદીક આરોગ્યલક્ષી સુવિધા ત્વરિત મળી રહે તે માટે જૂનાગઢ મહાનગર પાલિકા હસ્તક 8 કોરોના ટેસ્ટિંગ…

પાન, માવા, બીડીના બંધાણીઓ દુકાનોએ ઉમટયા  જુનાગઢ જિલ્લા થતા શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે જેથી લોકોમાં લોકડાઉન થશે તેવો ડર જોવા મળી રહ્યો છે…

તા.10થી14 એપ્રિલ સુધી યુનિવર્સિટી બંધ રહેશે  વૈશ્વિક મહામારી કોરોનાએ તાજેતરમાં ગુજરાત સહીત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રોજેરોજ હજ્જારો લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે…

જુનાગઢ સહિત 20 શહેરોમાં કોરોના સંક્રમણને નાથવા રાજ્ય સરકાર દ્વારા નાઈટ કરફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં રાતના 8 વાગ્યાથી સવારના 6…

કોરોના મહામારી કાબુમાં લેવા ગુજરાત હાઇકોર્ટ ની ટકોર બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે ત્યારે સ્થાનિક કક્ષાએથી હકારાત્મક અભિગમ અપનાવીને નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.…

તંત્ર દ્વારા  યુધ્ધના ધોરણે કામગીરી શરૂ: અત્યાર સુધીમાં  જિલ્લાના  1.91 લાખ લોકોએ રસીકરણ કરાવ્યું  જૂનાગઢ સહિત જિલ્લામાં કાળમુખા કોરોના  એ હવે ખતરનાક રૂપ ધારણ કરતાં જૂનાગઢ…

ભાજપના મહામંત્રીની મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત  જુનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં સરકાર સંચાલિત કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તેમજ રેમડેસિવીર ઇન્જેકશનની તંગી…

જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં  નવું નાણાંકીય વર્ષ શરૂ થતા એપ્રિલ માસના શરૂઆતના 6 જ દિવસમાં  1,03,000 ગુણી જણસની આવક થતા શુક્રવાર 3 વાગ્યા સુધી યાર્ડમાં જણસી ના…

જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ  ગઇકાલે એક જાહેરનામું બહાર પાડી જૂનાગઢ શહેરમાં ગઈકાલ તા. 7એપ્રિલ  થી તા. 30 એપ્રિલ દરમિયાન રાત્રિના 8…