Browsing: Rajkot

આગામી બે થી ત્રણ મહિનામાં દેશમાં કોવિડ વેક્સિનનું ઉત્પાદન અને સંખ્યા બન્ને વધશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન ખોડલધામ ખાતે…

સગીરાના પિતા સહિત બે શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરી ઢીમઢાળી દીધુ બાઈક પર આવેલા બંને શખ્સોએ હુમલો કર્યાના સીસીટીવી ફુટેજ મળ્યા રાજકોટ શહેરમાં કનકનગર વિસ્તારમા…

નરાધમ યુવાને ગોંડલ અને અમદાવાદમાં ત્રણ બાળકો પર પણ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતુ: જે ગુનામાં સજા પણ પડી હતી 14 દિવસનાં પેરોલ પર છૂટયા બાદ…

છેલ્લા ત્રણ દિવસથી કોવિશિલ્ડનો જથ્થો ન ફાળવાતા 33 સેશન સાઈટ પરથી માત્ર કો-વેક્સિન જ અપાઈ છેલ્લા 2 મહિનાથી રાજકોટને જરૂરીયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં ન આવતો…

માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીની આ યાત્રામાં રૈયા ચોકડી, કે.કે.વી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની આવતીકાલે રાજકોટ…

રાજકોટવાસીઓએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન ર્ક્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું ટ્વીટ શહેર ભાજપની વ્યવસ્થાથી મનસુખ માંડવીયા ખુશખુશાલ: ટીમ મિરાણીની પીઠ થપથપાવી: ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ…

અલગ અલગ 54 પરચુરણ માલ સામાન કબજે કરાયો: દેખાડવા પુરતી કામગીરી શહેરના 48 રાજમાર્ગોને સંપૂર્ણપણે દબાણ મુક્ત રાખવા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે 2 મહિના પહેલા…

મનોવિજ્ઞાન ભવનની ટીમે કરેલ પુસ્તકનું લોકાર્પણ થયું.  આ સમારોહમાં જી. એલ. એસ યુનિવર્સીટી અમદાવાદ ના પ્રોવોસ્ટ ડો. ભાલચંદ્ર જોશી પુસ્તક વિમોચક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. …

મેડલ મેળવવામાં પોલીસ હેડ કવાર્ટર બીજા અને ટ્રાફિક બ્રાન્ચ ત્રીજા સ્થાને રહી: ખેલ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર અર્જૂન ડવ અને નેહલબેન મકવાણાનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા…

દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન…