Browsing: Rajkot

બાયો ફર્ટીલાઈઝર, બાયો પેસ્ટીસાઈડને સરકારી સબસીડી આપી ખેડૂતો,  પશુપાલકો, ગૌશાળા-પાંજરાપોળોને મદદરૂપ થવા અંગે હકારાત્મક ચર્ચા થઈ ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી…

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ- પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય બન્યું: ૧૯૮૨ થી આજદિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પ દ્વારા ૨,૨૦,૨૯૩ જેટલા યુવાનોએ લીધો છે પ્રાકૃતિક શિક્ષણનો લાભ…

સરકાર, સંગઠન અને કલાકાર આ ત્રણેયનો સમન્વય એટલે “ગુજરાત કલાવૃંદ કલાવૃંદના હોદેદારો આજ રોજ ગાંધીનગર ખાતે કમલમની શુભેચ્છા મુલાકાત માટે ગયેલા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત…

એનિમલ હેલ્પલાઈન દ્વારા સી.આર. પાટીલને ગૌશાળા-પાંજરાપોળોના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરાઇ’તી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાલમાં રાજકોટ ખાતેના પ્રવાસ દરમ્યાન ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ…

જીનિયસ સંવાદ શ્રેણીના ૨૧માં સપ્તાહમાં ઈન્ડિયન એજ્યુકેશન ગ્લોબલ પર્સપેકટિવ વિષય ઉપર રોમાનીયા, ફ્રાંસ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય તજજ્ઞો સાથે ઓનલાઇન ચર્ચાનું આયોજન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા…

૧૫૦થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં સુરક્ષાચક્રનું નિર્માણ કર્યું છે. પરંતુ અફસોસ કે આપણે…

સમગ્ર દેશમાં દુંદાળાદેવની સ્થાપના ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ‘મન કી બાત’માં ઇકો-ફેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના દ્વારા ગણેશોત્સવ ઉજવવા સૌને આહવાન કરેલ…

શહેર ભાજપ કાર્યાલય સિધ્ધિ વિનાયક ધામ ખાતે આજે વોર્ડ નં.૧૩ તથા ૧૪ના કાર્યકર્તાઓ, આગેવાનો ગણપતિજીની મહાઆરતીનો લેશે લ્હાવો શહે૨ ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના…

શહેરમાં કુલ ૫૦ ધનવંતરી રથ કાર્યરત, એક રથમાં મેડિકલ, પેરા મેડિકલ, નર્સ અને ડ્રાઇવર સહિત ૪ વોરિયર્સ તૈનાત જેની કીર્તિ છેક કેન્દ્ર સરકારના સીમાડાઓને આંબી ચુકી…

કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ બીએસયુપી-૨ અંતર્ગત બનેલા ૩૬૦ આવાસની ૧૦ વર્ષ સુધી ફાળવણી ન કરાતા હાલ જર્જરીત: અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી શિક્ષાત્મક પગલા લેવા…