Browsing: Rajkot

સરકારની ગાઈડલાઈનને અનુસરી, ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું ભગવાન ગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર વક્રતુંડ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હાલ કોરોનાની મહામારીમાં ગણેશ મહોત્સવની સાદાઈથી…

શહેર શ્રીનાથધામ હવેલી ખાતે ઠાકુરજી સન્મુખ પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા બ્રહ્મસબંધ દીક્ષા તા. ૩૦ ઓગષ્ટ (રવિવાર)ના રોજ સવારે આપવામાં આવશે. તેમજ પૂજય તા. ૩૦ ઓગષ્ટ થી…

એન્જિનીયરીંગ ક્ષેત્રે પ્રખ્યાત જયોતિ સી.એન.સી.નો અનુપમ ઉપહાર  ‘ધમણ’વેન્ટિલેટર કોરોના સંક્રમિતોના હૃદયને પુન: ધબકતા કરશે: “રાજકોટ કે ગુજરાતનો એક પણ પેશન્ટ વેન્ટિલેટર વગર નહીં રહે: પરાક્રમસિંહ જાડેજા…

ચાર-દિ પૂર્વ કોરોનાગ્રસ્ત યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતુ મુક્યુ અને સગર્ભાએ માસુમ પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું કાળ મુખા કોરોનાના કારણે એક અરેરાટી ભરી કેશોદ…

તલ, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકમાં ભારે વરસાદને લીધે નુકસાની હળવદ તાલુકામાં તાજેતરમાં જ બે દિવસ સુધી ભારે વરસાદ પડયો હતો જેમાં ખાસ કરીને ખેતીના પાકમાં…

હયાતિ પ્રમાણપત્ર પ્રથા રદ કરી કૌભાંડ આચરનારાઓ સામે પગલા લેવા પૂર્વ કોર્પોરેટરની નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત જસદણ નગરપાલિકાના બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી હયાતી પ્રમાણપત્રોને…

ભાજપ પ્રદેશ અધ્યક્ષ તા.૩ને ગુરૂવારે સવારે ૮.૩૦ કલાકે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે ૩જીએ ડીસા(બનાસકાંઠા જિલ્લો) પાટણ ૪થી એ…

રાજકોટ જિલ્લામાં ૯૩ સહિત સૌરાષ્ટ્રમાં વધુ ૩૮૮ કોરોના સંક્રમિત રાજકોટમાં કોરોનાનએ બિહામણું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ફરી એક વખત વધુ ૨૨ દર્દીઓની જિંદગીને કોરોના હણી…

જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .કોરોના ને પગલે હાલ…

મુખ્યમંત્રી – કૃષિમંત્રીને પત્ર લખી પ્રશ્ન ઉઠાવતા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ લાડાણી ડેમોમાંથી પાણી છોડાતા ખેતરોના પાક ઘોવાયા, જે સહાયની યોજનામાં સ્પષ્ટતા કરવી ખેડુતોના હિતમાં…