મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાલ મઘ્ય પ્રદેશમાં પ્રવાસે છે. આજે સવારે તેઓએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે ઉજજૈનમાં મહાકાલેશ્વર મહાદેવ, કાળ ભૈરવ તથા હરસિઘ્ધી માતાજી તથા મણીભદ્ર દાદાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. તેઓની સાથે મઘ્યપ્રદેશ ભાજપના આગેવાનો પણ જોડાયા હતા.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હાલ મઘ્ય પ્રદેશમાં પ્રવાસે છે. આજે સવારે તેઓએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે ઉજજૈનમાં મહાકાલેશ્વર મહાદેવ, કાળ ભૈરવ તથા હરસિઘ્ધી માતાજી તથા મણીભદ્ર દાદાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. તેઓની સાથે મઘ્યપ્રદેશ ભાજપના આગેવાનો પણ જોડાયા હતા.
Trending
- રૂ.600 કરોડના હેરોઇન પ્રકરણના માસ્ટર માઈન્ડને લંકાની જેલમાંથી ગુજરાત લવાશે
- ફરી વખત વપરાયેલા તેલના ડબ્બા તમને જેલના સળિયા ગણાવી શકશે!!!!
- અમિત જેઠવા મર્ડર કેસમાં દિનુ બોઘા અને શિવા સોલંકીને ‘શંકા’નો લાભ મળશે?
- હોમ લોન પર RBIના આંકડા ચોંકાવનારા…
- પૂર્વ બોયફ્રેન્ડ સમર્થ જુરેલની ટિપ્પણી પર ઈશા માલવીયાએ વળતો જવાબ આપ્યો
- અનેક પડકારો વચ્ચે કાલે મતદાનની ‘ટકાવારી’ ઉંચી જશે?
- નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલાં 200 થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ