Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલથી બે દિવસમાં સોમનાથ જશે. ત્યાં તેઓ સોમવારે સવારે મંગલા આરતી , મહાપૂજા, ગંગાજળ અભિષેક કરી ધ્વ્જરોહણ કરશે. રાજ્યસભાની ચૂટણી પૂર્વે બમ્પર લોટરી જેવો દિવાળી જેવો માહોલથી કાર્યકરતોમાં જબ્બર ઉત્સાહ વધ્યો છે. તેમજ મુખ્યમંત્રીના જન્મદિવસ બીજી ઓગસ્ટે હોય તેમના જન્મદિન પૂર્વે બે દિવસ તેઓ સોમનાથ આવી રહ્યા હોય તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.