Abtak Media Google News

ગોંડલ ગ્રામ્ય મામલતદાર ચુડાસમાની યાદીમાં જણાવાયું છે કે આગામી ૨૪ જૂનના સવારે ૧૧ કલાકે તાલુકા સેવા સદન ગોંડલ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવનાર છે.

Advertisement

મુખ્યમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના નાગરીકોના ગ્રામ અને તાલુકા કક્ષાના પ્રશ્ન અસરકારક અને ન્યાયિક પ્રશ્નો તાલુકા કક્ષાએ નિકાલ થાય તે માટે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે. જેથી સંબંધર્તા લોકોએ ગોડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી ૨ નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તારીખ : ૧૦ સુધીમાં રજુ કરવા ત્યારબાદ રજૂ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.