Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»૧૦૦ હિંદુઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીને અદાલતનું ફરમાન !!
National

૧૦૦ હિંદુઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીને અદાલતનું ફરમાન !!

By ABTAK MEDIA16/01/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ભરૂચમાં ૩૭ હિન્દૂ પરિવારોને બળજબરીથી ધર્માંતરણ કરાવવા મામલે મૌલવીને દરરોજ તપાસનીશ અધિકારી સમક્ષ હાજર રહેવા સુપ્રીમનો આદેશ

ભરૂચના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આશરે ૧૦૦ જેટલા હિંદુઓને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે મૌલવીની ધરપકડ સામે સ્ટે આપ્યો છે પણ મૌલવીને દરરોજ તપાસનીશ અધિકારી સમક્ષ હાજર રહેવા ફરમાન પણ આપ્યું છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે લાલચ આપીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં મૌલવીને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું પરંતુ સાથોસાથ જસ્ટિસ એમ.આર. શાહ અને સી.ટી. રવિકુમારની બેંચે આરોપી વરવૈયા અબ્દુલ વહાબ મેહમૂદને ૧૬ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૧૧ વાગ્યે સંબંધિત તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું કે, આરોપો અને પ્રતિ-આરોપો પર જતા પહેલા અરજદારને ૧૬ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી સવારે ૧૧ વાગ્યે પૂછપરછ અને તપાસ માટે તપાસ એજન્સી/ઓથોરિટી સમક્ષ હાજર થવું પડશે. ત્યારપછી આ બાબત તેના ગુણદોષ પર વિચારવામાં આવશે.

અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે, વરવૈયા ઈસ્લામિક વિદ્વાન છે અને બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ કરે છે.  મૌલવીએ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે હિન્દૂ પરિવારોના ધર્માંતરણના ગુન્હામાં મૌલવીના આગોતરા જામીન અરજી ફગાવી દીધા હતા. હતી.

એફઆઈઆર મુજબ આરોપીઓએ કથિત રીતે ૩૭ હિંદુ પરિવારો અને ૧૦૦ હિંદુઓને આર્થિક મદદ આપીને બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું.

ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ મૌલવી સામે ગુજરાત કન્વર્શન લો અને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

court dharma featured hindu maulavi NationalNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleદેશની 62 ટકા સંપત્તિ માત્ર 5 ટકા ભારતીયો પાસેજ !!!
Next Article કાતિલ ઠંડીમાં ઠુંઠવાતું સૌરાષ્ટ્ર-કચ્છ: નલીયા ર ડિગ્રી
ABTAK MEDIA
  • Website

Related Posts

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.