લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને તેવામાં રાજકોટ ના ધોરાજી તાલુકાની એક સોસાયટીમાં પોસ્ટરો લગાડવાથી રાજકીય ગરમાવો ઉભર્યો છે.રાજકોટ જીલ્લાના ધોરાજીનાં વિશ્વ કર્મા સોસાયટીમાં પોસ્ટરો લગાડ્યા છે આ પોસ્ટરોમાં લખ્યું છે કે અહીં નબળી નેતાગીરી કરતાં નેતાઓએ મત માંગવા આવવું નહીં કારણકે અહીં નાં મતદારો રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ પોસ્ટર લગાડવાથી રાજકીય ગરમાવો સામે આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ