પંજાબ ના અમૃતસર ખાતે અખિલ ભારતીય ખત્રી મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય ખત્રી સમાજ ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. અખિલ ભારતીય ખત્રી મહાસભા ના અધ્યક્ષ ધનરાજભાઇ ખત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મહાસંમેલન માં મહામંત્રી રાજકુમાર ટંડન, શશીબેન વારડે, નિર્ભયચંદ શેઠ, સુરેશ ખન્ના, સહિત મોટી સંખ્યામાં દેશભર માં થી મોટી સંખ્યામાં ખત્રી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં સૌએ આ વરણી ને આવકારી હતી. દિલીપભાઈ વલેરા એ સમગ્ર ખત્રી સમાજ ને વઘુ સામાજિક રીતે સંગઠીત થવા અને શૈક્ષણિક અને વિકાશસીલ બનાવવા સમાજસેવા માટે અપીલ કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ