Abtak Media Google News

કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, વંદનાબેન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ મહાઆરતીમાં જોડાયા

રાજકોટમાં ધર્મમય માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. 31 ઓગષ્ટથી 9 સપ્ટે. સુધીના ગણેશ મહોત્સવનું શહેર ભાજપ દ્વારા આયોજન કર્યું છે.રાજકોટ શહેર ભાજપ ઘ્વારા શહેર ભાજપ કાર્યાલય  સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ ભક્તિપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.

તા .6/9 ના સાતમા દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , નિતીન ભારાજ , અંજલીબેન રૂપાણી , વંદનાબેન ભારઘ્વાજ ,   જીતુ કોઠારી , કીશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , રક્ષાબેન બોળીયા , રાજુભાઈ અઘેરા ,   અનિલભાઈ પારેખ , કાર્યાલય મંત્રી હરેશ જોષી , મનુભાઈ વઘાશીયા , કિશન ટીલવા સહીતના અગ્રણીઓ તેમજ વોર્ડ નં .13 માંથી દિવ્યરાજસિંહ ગોહિલ , કેતન વાછાણી , ભરતભાઈ સવસેટા , સુરેન્દ્રસિહ વાળા , જયાબેન ડાંગર , સોનલબેન સેલારા , જયોત્સનાબેન હળવદીયા , શૈલેષ ડાંગર , જીતુભાઈ સેલારા , વિમલ ડાંગર , હસુભાઈ ચોવટીયા , લખન સિધ્ધપુરા , રાજેશભાઈ ચોટલીયા , મંગળાબેન સોઢા , નયનાબેન ગોહેલ અને વોર્ડ નં .14 માં થી નિલેશ જલુ , વર્ષાબેન રાણપરા , ભારતીબેન મકવાણા , હરીભાઈ રાતડીયા , નરેન્દ્ર મકવાણા , વિપુલ માખેલા , મહેશભાઈ પરમાર , મુકેશભાઈ મહેતા , સમીરભાઈ મહેતા , કૌશલ ધામી , પ્રતિક માંડલીયા , કશ્યપ ભટ્ટ , જતીન બોરીચા , ભરતભાઈ સોલંકી , કિશોરભાઈ પરમાર , મીતભાઈ માવાણી , જયમીન માવાણી , મીલ , વૈશાલીબેન , જાનવીબેન હિનાબેન પટેલ હસુમતીબેન , અરૂણાબેન , હીનાબેન પરમાર , હિનાબેન દાવડા સહીતના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ ગણપતિદાદાનું પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.