લોકસભાની ચુંટણીમાં ફરી દેશવાસીઓએ ભરોસો મુકી નરેન્દ્રભાઈ મોદીને સ્પષ્ટ બહુમતી સાથે દેશની શાસન ધુરા સોંપી છે. દેશભરમાં મોદી મેજીક ફરી વળ્યું છે ત્યારે આજે વડાપ્રધાનનાં માતા હિરાબાએ નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને મતદારનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, અમને પહેલેથી જ વિશ્ર્વાસ હતો કે નરેન્દ્રભાઈ ફરી વડાપ્રધાન બનશે. દેશની જનતાએ મુકેલા વિશ્ર્વાસને સાર્થક કરવા માટે તેઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ