ધર્મ ચક્ર તિર્થ પ્રભાવક પુષ્ય સામાયીક પ્રણેતા ઝાલાવાત રત્ન આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. તથા પ.પૂ.આચાર્યદેવ હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું છે. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા હર્ષવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા-૧૦નું આજરોજ શહેરમાં આગમન થતા જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખના નિવાસ સ્થાનેથી આદિનાથ ગુ‚ચૈત્ય જિનાલયથી શ‚ કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવેલ. આચાર્ય ભગવંત જગવલ્લભ સુરીશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા આજથી શ‚ થતી ચૈત્ર માસની આશ્ર્વત આયંબિલ ઓળી જાગનાથ શ્ર્વે. મૂર્તિપુજક જૈન સંઘમાં ઉલ્લાસપુર્વક કરાવશે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ