Abtak Media Google News

 

Advertisement

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે રાજકોટના વોર્ડ નંબર-૨ના વિવિધ વિસ્તારોમાં આજે સવારે જનસંપર્ક કર્યો હતો. જનસંપર્ક દરમ્યાન રાજકોટની પ્રજાએ તેમને ઉમળકાભેર આવકાર્યા હતાં અને આગામી ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજયની ખાતરી આપી હતી. જનસંપર્ક દરમ્યાન ડેપ્યૂટી મેયર ડો. દર્શિતાબેન શાહ તેમજ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.  વોર્ડ નંબર  ૮ના અનેક વિસ્તારોમાં પદયાત્રા કરીને લોક સંવાદ પ્રસપિત કર્યો હતો. આ વિસ્તારમાં રહેતા નાગરિકોએ જાવડેકરનું કોઈ સ્ળે વિશેષ પાઘ અને બંડી પહેરાવીને સ્વાગત કર્યું હતું તો કોઈ સ્ળે બુઝર્ગોએ માા પર હા મૂકીને વિજયી ભવ:ના આષિશ પાઠવ્યા હતાં. જાવડેકર સો લોક સંવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટ અંજનાબેન, શહેર મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન સહિત અનેક લોકો જોડાયા હતાં. કેન્દ્રીય મંત્રી ક્રિષ્નારાજે રાજકોટમાં આજે આંબેડકર નગરમાં લોક સંપર્ક કર્યો હતો. રાજકોટની જનતાએ તેમને ઉષ્માપૂર્ણ રીતે આવકાર્યા હતાં. એક સ્ળે તો તેમણે શાકભાજીની લારી ઉપર જઈને મહિલાઓની સો સંવાદ કર્યા હતો. લોક સંપર્ક દરમ્યાન તેમની સો ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પણ જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.