Abtak Media Google News

યુવરાજ માંધાતાસિંહજીએ મુખ્યમંત્રીને ક્ષત્રિય સંમેલનમાં ઉપસ્તિ રહેવા પાઠવ્યું નિમંત્રણ

૨ાજય ફાઉન્ડેશન અને સમસ્ત ક્ષ્ાત્રિય સમાજ ૨ાજકોટ સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને સન્માનિત તા આમંત્રિત ક૨વા માટે ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભા૨તીય પ૨ંપ૨ા અનુસા૨ ગાય સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પ્રતિક છે ભુતકાળમાં ગૈા૨ક્ષ્ાા માટે સમગ્ર ભા૨તમાં ૨ાજાઓએ તા ક્ષ્ાત્રિયો એ હજા૨ો બલીદાન આપ્યા હતા.

આ પ૨ંપ૨ા ને ગુજ૨ાત ૨ાજયની મંત્રી પરિષ્દ વિજયભાઈ રૂપાણીનાં વડપણ હેઠળ ગૈા૨ક્ષ્ાા કાનુન ને સમગ્ર ભા૨તમાં ગુજ૨ાત ૨ાજયે અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીનું  અભિવાદન ક૨ી આગામી દિવસોમાં ૨ાજકોટ ખાતે યોજાનાર વિશાળ ક્ષ્ાત્રિય સંમેલનમાં યુવ૨ાજ માંધાતાસિંહજી જાડેજાના વડપણ હેઠળ શહે૨, જિલ્લાનાં ક્ષ્ાત્રિય આગેવાનોની ઉપસ્િિતમાં મુખ્યમંત્રીને નિમંત્રિત ર્ક્યા હતાં. આ પ્રસંગે કાનુનમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિશેષ્ા ઉપસ્તિ ૨હી વિધેયકની પૂર્વભૂમિકા તા આ કાયદાની વિશેષ્ા છણાવટ કરી હતી. આઈ. કે. જાડેજાએ પણ આ પ્રસંગે હાજ૨ી આપી હતી. યુવ૨ાજ માંધાતાસિંહજીએ સમગ્ર કાર્યક્રમની ભુમિકા સમજાવી મુખ્યમંત્રીને સુચિત સંમેલનમાં હાજ૨ ૨હેવા નિમંત્રણ પાઠવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ કાઠીયાવાડ ગુજ૨ાત ગ૨ાસીયા એસોશીએશનના ધ્રુવકુમા૨સિંહ જાડેજા, અખિલ ગુજ૨ાત ૨ાજપુત યુવા સંધના પ્રમુખ પી.ટી.જાડેજા, ચંદ્રસિંહજી, પૃથ્વીસિંહ ઝાલા, હ૨ભમજી૨ાજ ગ૨ાસીયા છાત્રાલયના ટ્રસ્ટી યુવ૨ાજસિંહ જાડેજા,  દિગ્વિજયસિંહજી વાઘેલા, પ્રવિણસિંહજી જાડેજા જે.પી.જાડેજા, નવલસિંહ જાડેજા, વિ૨ેન્દ્રસિંહ ઝાલા, સુ૨ેન્દ્ર્રસિંહ વાળા, ન૨ેન્દ્ર્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા ૨ાજેન્દ્રસિંહ ગોહિલ, વિક્રમસિંહ જાડેજા, મનોહ૨સિંહ ગોહિલ, યુવ૨ાજસિંહ ચુડાસમા, દિગુભા ગોહિલ, નિ૨ુભા વાઘેલા, યોગ૨ાજસિંહ જાડેજા, ૨ણજીતસિંહ જાડેજા, પ૨ાક્રમસિંહ ઝાલા, ચંદુભા ચૈાહાણ, યોગ૨ાજસિંહ આ૨. જાડેજા, બ્રિજ૨ાજસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા સંજયસિંહ ૨ાણા, કૃષ્ણસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, બળવંતસિંહ ૨ાઠોડ, પૃથ્વીસિંહ વાળા, કુલદિપસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, ભ૨તસિંહ જાડેજા, ન૨ેન્દ્રસિંહ જાડેજા, હઠીસિંહ જાડેજા, ગી૨વ૨સિંહ વાળા, અજયસિંહ જાડેજા સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.