Abtak Media Google News

કાલે સંવિધાન દિવસ અંતગર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અધિવેશનને સંબોધશે

આવતીકાલે તા.૨૬ નવેમ્બ૨ના ૨ોજ સંવિધાન દિવસ અતર્ંગત દેશના વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદી ભા૨તીય સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધિત ક૨વાના છે ત્યા૨ે ભા૨તીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ્ અમિતભાઈ શાહના નિર્દેશો અનુસા૨ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ આ પ્રવચન ને સામૂહિક ૨ીતે સાંભળે અને વિષયને આમ જનતા સુધી પહોંચાડે તે માટે  દ૨ેક જિલ્લા/ મહાનગ૨ના કાર્યાલય ખાતે તેનું જીવંત પ્રસા૨ણ ૨ાખવામાં આવેલ છે તે અંતર્ગત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ કાલે શહે૨ ભાજપ કાર્યાલય ખાતે સવા૨ે ૧૧:૦૦ કલાકે વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના  સંસદના પ્રવચનનું એલ.ઈ.ડી. સ્ક્રીન મા૨ફત લાઈવ પ્રસા૨ણ ક૨વામાં આવશે, તો આ કાર્યક્રમમાં શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કીશો૨ ૨ાઠોડે ઉપસ્થિત ૨હેવા અનુ૨ોધ ર્ક્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.