Abtak Media Google News

આજે શહીદ દિન નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતેથી શહીદ દિન કૂચને પ્રસ્થાન કરાવ્યું હતુ આ તકે હજારો લોકોની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જેમા અનેક આગેવાનોએ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.