Abtak Media Google News

ગુરૂવારે જમ્મુ કાશ્મીર ના પુલવામાં શહિદ થયેલા ૪૨ જેટલા વીર જવાનો ને શ્રધ્ધાંજલી આપવા અને ઘાયલ થયેલા વીર જવાનો ના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સભા રાખેલ અને સાંજ ના ૭ વાગ્યે હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો , વેપારીઓ અને નાના ભૂલકાઓ તથા બન્ને સમાજ ના ૫૦૦૦ થી વધુ લોકો એ મીણબત્તી પ્રગટાવી શહિદો ને શ્રધ્ધાંજલી આપી હતી અને ગોન્દ્ર ચોક થી મેઈન રોડ થઈ જુમ્મા મસ્જિદ થઈ બજારો માં થઈ ફરી ગોન્દ્રા ચોક એ મૌન રેલી નીકળેલ અને આવા બનાવો દેશ માં ફરી ન બને તેના માટે આતંકીઓ ને વહેલા પકડી પાડી ફાંસી ની સજા કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.