Abtak Media Google News

ગોધરાકાંડ બાદ થયેલા આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડ મામલે નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીઓએ સજાને પડકારી અરજી બાબતે આજે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ઓડ હત્યા કાંડ મામલે ચાર આરોપીની સજા રદ્દ કરી છે. જ્યારે 14 આરોપીની આજીવન કારાવાસની સજા કાયમ રાખી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.