આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂકયો છે. ૧૦ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. અલબત કોરોના મહામારી હોવાથી ઉત્સવ સાદગીથી ઉજવાશે. ભક્તોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો છે. દરમિયાન કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ આજે ગણેશ ચતુર્થી નિમિતે રાજભવન ખાતે પૂજા-અર્ચના કરી હતી. આ તકે રાજભવનનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. વજુભાઈ વાળાએ આ પ્રસંગે લોકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ