Abtak Media Google News

સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ શ્રી સોમનાથ મંદિર ખાતેના સંકિર્તન હોલમાં રાત્રીના ૦૭:૩૦વાગ્યા થી ૧૧:૦૦ વાગ્યા  સુધી રાજકોટના મ્યુઝીક ગ્રુપના અલ્પાભારથી ગૌસ્વામી,મંગલ રાઠોડ,મોન્ટી મહારાજ  દ્વારા  શિવ વંદના પણ કરવામાં આવેલ.ત્યારબાદ૧૦:૦૦કલાકે જ્યોતપૂજન કરવામાં આવેલ.

Dsc 2058જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે ૧૧:૦૦કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.