રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોકળાની સફાઈની કામગીરી માટે રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા હતા તેઓને રોજદાર તરીકે ૯૦૦ દિવસ પૂર્ણ કરતા તમામ ૨૪ કામદારોને કાયમી કરવામાં આવેલ જેના અનુસંધાને આજરોજ મેયર બિનાબેન આચાર્ય ડે. મેયર અશ્ર્વિનભાઈ મોલીયા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્ર્વીનભાઈ ભોરણીયા વિગેરેના હસ્તે તેઓને ઓર્ડર આપવામાં આવ્યા. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણા, શામજીભાઈ ચાવડા, દેવજીભાઈ ખીમસુરીયા, તેમજ અન્ય અગ્રણી રઘુભાઈ સોલંકી રવિભાઈ ગોહેલ, શોભિતભાઈ પરમાર, સતિષભાઈ સોલંકી મોન્ટુભાઈ વિસરીયા, નાનજીભાઈ પારધી, જયશ્રીબેન પરમાર, મુકેશભાઈ પરમાર, મહેશભાઈ અધેરા, અનિલભાઈ સરવૈયા, વજુભાઈ લુણસીયા, પ્રવિણભાઈ ચૌહાણ, મૌલિકભાઈ પરમાર, હાર્દિકભાઈ ગોહેલ, અજયભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ