Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવ શાલીભદ્ર નગરથી વિહાર કરીને જી.જી. હોસ્પિટલથી સ્વાગત યાત્રામાં જૈન જયઁતિ શાસનમ ના જયનાદથી માર્ગ ગુંજી ઉઠયા હતા.

કે.ડી. શેઠ ઉપાશ્રય ખાતે પૂ. ગુણીબાઇ મ.સ. આદિ તથા બોટાદ સંપ્રદાયના પૂ. વિરતિજી મ.સ. આદિનું મિલન થયેલ લાલપુર સંઘે વિનંતી કરેલ.

Img 9123 Scaled

ઉત્સાહી અજયભાઇ શેઠએ સ્વાગત કરેલ. જીવદયા કળશનો લાભ ભાનુબેન કે.ડી. શેઠ પરિવાર અને ભાવિકોએ 2500 ની યોજનામાં અનુદાન જાહેર કરેલ. સંઘને બાબુભાઇ અને નારણભાઇ ના હસ્તે વોલકલોક અર્પણ કરાયેલ. નવકારશીનો લાભ સુશીલાબેન રમણીકલાલ શેઠ પરિવારે લીધેલ.

 

ગુરુદેવનો લાલપુર તરફ વિહાર

જીવદયા કળશનો લાભ ભાનુબેન કે.ડી. શેઠ પરિવારે લીધો, જૈન અગ્રણી આર.કે. શાહની વિનંતીથી પૂ. ગુરુદેવ શુક્રવારે લીલાવતી નેચર કર્યોર સેન્ટર લાખાવદર ખાતે પધારશે ત્યારબાદ લાલપુર તરફ વિહાર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.